- Table View
- List View
Samajik Vigyan class 9 - GSTB: સામાજિક વિજ્ઞાન વર્ગ 9 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ નું ૯ સામાજીક વિજ્ઞાન વિષય નું પાઠ્યપુસ્તક છે .
Samajik Vigyan Semester 2 class 8 - GSTB: સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર ધોરણ ૮ - જીએસટીબી
by Gstbઆ પાઠ્યપુસ્તકને અનુભવ, ચિંતન ઉપયોજન અને નિષ્કર્ષ તારવવાને લગતી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને અધ્યતાકેન્દ્રી બનાવવાનો પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓ વ્યક્તિગત અને સામુહિક રીતે જૂથમાં અધ્યયન કરે તે જરૂરી છે. એવી અધ્યયન પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવાં પાઠયપુસ્તકો તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પાઠયપુરત્તક એ એક સહજ ઉપલબ્ધ અધ્યયન સામગ્રી છે.પાઠયપુસ્તક દ્વારા પ્રવૃત્તિલક્ષી શિક્ષણની બાબત નાવીન્યપૂર્ણ રીતે પ્રસ્તુત કરવામાં આવી છે.તે દ્વારા અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા રોચક બનશે. પ્રસ્તુત પાઠ્યપુસ્તક પુસ્તક માં 1 થી 14 પાઠ છે અને સાથે પુનરાવર્તન 1 અને 2 છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samaj Dhoran - Dhoran Anurupta, Samajik Juth 3 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - સામાજિક ધોરણ - ધોરણ અનુરૂપતા, સામાજિક જૂથ 3
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samajik Kriya - Aantarkriya, Samajik Niyantran 2 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય(મુખ્ય વિષય તથા ગૌણ) SOCM - 101/SOCS – 101 વિભાગ – ૨ સામાજિક ક્રિયા - આંતરક્રિયા, સામાજિક નિયંત્રણ - 2
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samajshastra Aek Samajik Vignan 1 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-101/SOCS- 101 સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન - 1
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS 101 - Darrajo, Bhumika, Samajik Sansthao 4 - BAOU.epub: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - દરજજો, ભૂમિકા, સામાજિક સંસ્થાઓ - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Anusuchit jatio, Anusuchit janjatio Ane Anya Pchhat Vargo 4 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 ભારતમાં સમાજ (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.
Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Ekta Ane Vividhta 1 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -102 ભારતમાં સમાજ (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 ભારતમાં એકતા અને વિવિધતા - 1
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.
Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Samajik Sansthao 2 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 ભારતમાં સમાજ(મુખ્ય વિષય તથા ગૌણ) ભારતમાં સામાજિક સંસ્થાઓ – 2
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.
Samajsastra Paper 2 - Bharatma Samaj (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 102 Bharatma Samajik Vargo 3 - BAOU: સમાજશાસ્ત્ર પેપર -02 (મુખ્ય વિષય તથા ગૌણ) SOCM-102/SOCS- 102 ભારતમાં સામાજિક વર્ગો - 3
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 2 નું છે.
Samajsastra class 12 - GSTB Guidebook: સમાજશાસ્ત્ર ધોરણ 12 - જીએસટીબી ગાઈડબુક
by Navneet Education Limitedધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયની નવનીત છે.
Samajshastra (Apexit) class 12 - GSTB - Navneet: સમાજશાસ્ત્ર ધોરણ ૧૨ પ્રશ્નસંગ્રહો (માર્ચ, 2020ની બોર્ડ-પરીક્ષા માટે લેટેસ્ટ પેપર-પેટર્ન અનુસાર)
by Navneetધોરણ ૧૨ સમાજશાસ્ત્ર અપેક્ષિત માં વિભાગ A થી વિભાગ E સુધી માં ૨૧ પ્રશ્નસંગ્રહો આપેલ છે, અને ૨ આદર્શ પ્રશ્નપત્ર પણ આપેલ છે.
Samajshastra class 11 - GSTB: સમાજશાસ્ત્ર વર્ગ 11 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ 11 નું સમાજશાસ્ત્ર વિષય નું પાઠ્યપુસ્તક છે .
Sangeet class 11 - GSTB: સંગીત ધોરણ 11 - જીએસટીબી
by Shri Prajapati Kamlesh Swami Hemendra Bhojak Manubhai Shah Shri Rana Shri Shinde Pragya Vaidya Shri Gandhi.આ પુસ્તકમાં અવનઘ વાદ્ય-તબલાનો પૂર્ણ પરિચય તથા તે વાઘોને કેવી રીતે વગાડવા તેની રીત, તેના વિવિધ ગુણો અને અલગ-અલગ માત્રાઓ અને બોલથી બનતા તાલ કેવી રીતે વાગે તેની સરળ અને શાસ્ત્રીય માહિતી આપી સમજાવવામાં આવ્યું છે. તબલાવાદનને સમજવા માટે લય, તાલ, સમ, ખાલી, કાયદા, ટુકડા, રેલા, પરન વગેરે પારિભાષિક શબ્દોનો પરિચય અહીં ઉદાહરણસહિત આપવામાં આવેલ છે
Sangeet class 9 - GSTB: સંગીત ધોરણ ૯ - જીએસટીબી
by Shri Prajapati Kamlesh Swami Manubhai Shah Hemendra Bhojk Shri Rana Geeta Trivedi Jay Shindeધોરણ ૯ સંગીત પાઠ્યપુસ્તક માં ૧૦ પાઠ આપેલ છે અને ૨ સ્વાધ્યાય આપેલ છે.
Sangeet class 10 - GSTB: ધોરણ ૧૦ સંગીત - જીએસટીબી
by Hemendra Bhojak Manubhai Shah Jay Shideસૈદ્ધાંતિક વિભાગ માં ૯ પાઠ આપેલ છે.જેમાં પારિભાષિક શબ્દો,મૂળભૂત શબ્દોની સમજૂતી,રાગોની શાસ્ત્રીય માહિતી,તાલજ્ઞાન,છંદ, વાદ્યપ્રકાર અને ભારતીય સંગીત શૈલી,ભારતીય સંગીતની ઉત્પત્તિ અને સુગમ સંગીત,જીવનચરિત્ર,જીવન અને શિક્ષણમાં સંગીત,પ્રસિદ્ધ સંગીતકારો વગેરે પાઠ આપેલ છે.
Sankshipt Atmakatha Gandhiji
by Mahatma Gandhiગાંધીજીની આત્મકથા ‘સત્ય ના પ્રયોગો' એ વિશ્વમાં સૌથી વધુ વેચાયેલ અને વંચાયેલ આત્મકથાઓમાંની એક છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં છ લાખ થી વધુ નકલો વેચાઇ ચુકી છે. તદુપરાંત અંગ્રેજી અને હિન્દી સહિત તેર ભારતીય ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક ગાંધી-વિચાર સમજવામાં પાયાના પત્થર જેવું કામ કરે છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા તેની ઇ-બુક ડિસ્કાઉંટ સાથે ઇ-શબ્દ પર...
Sankshipta Smaran Yatra
by Kakasaheb Kalelkarઆ ચોપડી વાંચીને મારા બાળમિત્રોને આનંદ થાય તો મને પૂરતો સંતોષ છે. પણ મારી અપેક્ષા એ છે કે બાળવાચકો જેમ જેમ આ પ્રકરણો વાંચતાં જાય તેમ તેમ પોતાના જીવનમાંના આવા જ અથવા બીજા રસિક પ્રસંગો યાદ કરીને લખતા જાય અને શિક્ષકોની સહેજસાજ મદદ લઈને માસિકોમાં છાપવા માટે મોકલતા જાય. આપણે ત્યાં બાળકો માટે લખેલું સાહિત્ય વધતું જાય છે, બાળકોએ જાતે લખેલું સાહિત્ય હજી પ્રગટ થતું નથી.
Sanskrit Semester 1 class 7 - GSTB: સંસ્કૃત સેમેસ્ટર 1 વર્ગ 7 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ નું ૭ સંસ્કૃત (સેમિસ્ટર ૧) વિષય નું પાઠ્યપુસ્તક છે .
Sant Kabir
by Shri Chandkant M. Mehta Jayantilal Manilal Mehtaસંત કબીર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ચૌદમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Sardar Ni Anubhav Vani
by Mukulbhai Kalarthiસરદારશ્રીના વ્યક્તિત્વનું સાચું દર્શન કરવું હોય તો એમની એ અનુભવપૂત વાણીમાં વ્યક્ત થતા જીવનપ્રેરક સત્યનો પરિચય કરવો જ રહ્યો. આ દૃષ્ટિને લક્ષમાં રાખીને પ્રસ્તુત પુસ્તિકામાં એ અનુભવ-વાણીને તારવીને સમયના ક્રમ અનુસાર ગોઠવીને આપવા નમ્ર પ્રયત્ન કર્યો છે.
Sardar Patel - Ek Samarpit Jivan
by Raj Mohan Gandhiવિશાળ સંદર્ભમાં જોઈએ તો ગાંધી, નેહરુ અને પટેલના પ્રયાસોના કારણે આઝાદ ભારત સ્થપાયું અને શક્તિવંત બન્યું. ગાંધીની બાબતમાં ફરજ અદા કરવા પૂરતો અને નેહરુની બાબતમાં પૂરતા પ્રમાણમાં આ હકીકતોનો સ્વીકાર કરી લેવામાં આવે છે, પણ સરદાર પટેલને આ સ્વીકૃતિ અતિશય મર્યાદિત પ્રમાણમાં મળી છે. સંઘપ્રમુખ રાજેન્દ્રપ્રસાદે સન 1959ના મે માસની 13 તારીખે પોતાની ડાયરીમાં નોંધ્યું છે તેમ “જેના વિશે વિચાર કરી શકાય અને વાત કરી શકાય તેવું ભારત અસ્તિત્વમાં છે, તેનો યશ સરદાર પટેલની મુત્સદ્દીગીરી અને સુદૃઢ વહીવટી કુનેહને ફાળે જાય છે.” રાજેન્દ્રપ્રસાદે ઉમેર્યું છે “તેમ છતાં આ બાબતમાં આપણે તેમની ઉપેક્ષા કરી રહ્યા છીએ.” આધુનિક ભારતના એક અતિશય નોંધપાત્ર સુપુત્રના જીવન પર પાથરવામાં આવેલો આ ઢાંકપિછોડો ત્યાર પછીના કાળમાં પણ ક્યારેક જ અને અપૂરતા પ્રમાણમાં ઉઠાવાયો છે. આ પડદો સંપૂર્ણત: ઉઠાવી લેવો અને સરદાર પટેલનું જીવન આજની પેઢીની નજરમાં આણવું તે સદ્ભાગ્ય મને સાંપડ્યું છે. સરદારની કથા પૂર્ણ માનવીની કથા નથી. સરદાર પટેલની મર્યાદાઓ છુપાવી રાખવાની મારી ઇચ્છા નથી અને મેં આવો પ્રયાસ પણ કર્યો નથી. સરદાર પટેલના જીવન અંગે જાણકારી મેળવ્યા પછી થોડાઘણા ખરા લોકોને સમજ પડશે કે સંજોગો સારા હોય ત્યારે, સરદાર પટેલને અહોભાવથી યાદ કરવા જોઈએ અને જમાનો બારીક અને દુ:ખદાયી હોય ત્યારે ભારતની તાકાતના ઉદાહરણરૂપે તેમની યાદ તાજી કરવી પડશે. આઝાદ ભારતના પહેલા વડા પ્રધાનની પસંદગી કરવાની ક્ષણે મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અન્યાય કર્યો હતો કે નહીં તે ચર્ચા અવારનવાર ઉપાડવામાં આવે છે. આ બાબતમાં મારું સંશોધન મેં આ ગ્રંથમાં રજૂ કરેલું છે. મહાત્માજીએ આ બાબતમાં સરદાર જોડે અન્યાય કર્યો છે, તેવું કેટલાક લોકોનું પ્રતિપાદન આ ગ્રંથ લખવા માટે મને પ્રેરણા આપનાર પરિબળોમાંનું એક મહત્ત્વનું તત્ત્વ છે. આવો અન્યાય થયો હોય તો મહાત્માના પૌત્ર તરીકે તેનું થોડું વળતર ચૂકવી દેવાનું વાજબી ગણાય. આ ઉપરાંત પોતાના રાષ્ટ્રના ઘડવૈયા પ્રત્યેનું નાગરિક ઋણ ચૂકવવાનો પણ મેં પ્રયાસ કર્યો છે.
Sarvagi Siksana (Saririka, Siksana, Sangita ane Citrakala) class 6 - GSTB: સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) ધોરણ ૬ - જીએસટીબી
by Gstbપ્રસ્તુત પાઠ્યપુસ્તક ધોરણ ૬ ના સર્વાગી શિક્ષણ (શારીરિક શિક્ષણ, સંગીત અને ચિત્રકલા) વિષયનું છે. જેમાં ૩૮ પ્રકરણ આપેલ છે.