- Table View
- List View
Vyasan Muktini Vaignanik Rit: વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત
by Dada Bhagwan‘વ્યસન’, ‘addiction’ આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાનું અંદરનું સુખ પ્રાપ્ત થતા ઘણાયે મહાત્માઓ વ્યસનોમાંથી સહેજે મુક્ત થઈ જાય છે. છતાં જેને વ્યસનો ચાલુ હોય એમના માટે દાદાશ્રીએ લોકનિંદ્ય અને લોકનિંદ્ય નથી એવા વ્યસનનો ભેદ દર્શાવીને લોકનિંદ્ય વ્યસન સામે લાલબત્તી ધરી છે.
Vyasan Muktino Marg: વ્યસન મુક્તિનો માર્ગ
by Dada Bhagwanવ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.
Vyathana Vitak Semester 3 - Kutch University Guidebook: વ્યથાના વીતક સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક
by Kutch Universityઆ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે
Yog Swasthy Ane Aharirik Shikshan class 10 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 10 - જીએસટીબી
by GstbEducation book
Yog Swasthy Ane Aharirik Shikshan class 11 - GSTB: યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11 - જીએસટીબી
by Gstbપાઠ્યપુસ્તક માં ૧૬ પાઠ આપેલ છે, ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 11, યોગ, સ્વાશ્ય અને શારીરિક શિક્ષણ વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે.
Yog Swasthy Ane Aharirik Shikshan class 12 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 12 - જીએસટીબી
by GstbEducation book
Yog Swasthy Ane Aharirik Shikshan class 9 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 9 - જીએસટીબી
by Gstbઆ પુસ્તક ધોરણ 11 નું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય નું પાઠ્યપુસ્તક છે .
Zalak-01 Zalak
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-02 Zalak Zalak
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-03 Zalak Prayag
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-04 Zalak Chaturthi
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-05 Zalak Panchami
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-06 Zalak Pushpo
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-07 Zalak Saptami
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-08 Zalak Astami
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-09 Zalak Navrang
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-10 Zalak Dashera
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-11 Zalak Disha Agiyarmi
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-12 Zalak Bar
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-13 Zalak Tera
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-14 Zalak Chand
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-15 Zalak Poonam
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-16 Zalak Kishori
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.
Zalak-17 Zalak Attar
by Suresh Dalalચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.