Browse Results

Showing 551 through 575 of 581 results

Vrat Katha: વ્રતકથાઓ

by Ratilal G.Panchal - MDHUR

વ્રતકથાઓ અને આરતી

Vyasan Muktini Vaignanik Rit: વ્યસન મુક્તિની વૈજ્ઞાનિક રીત

by Dada Bhagwan

‘વ્યસન’, ‘addiction’ આ શબ્દ આ કાળમાં એટલો તે સામાન્ય થઈ પડ્યો છે, કે લોક ઘણાંખરાં અંશે કોઈ ને કોઈ રીતે આમાં ઝલાયેલા હોય છે. વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાનું અંદરનું સુખ પ્રાપ્ત થતા ઘણાયે મહાત્માઓ વ્યસનોમાંથી સહેજે મુક્ત થઈ જાય છે. છતાં જેને વ્યસનો ચાલુ હોય એમના માટે દાદાશ્રીએ લોકનિંદ્ય અને લોકનિંદ્ય નથી એવા વ્યસનનો ભેદ દર્શાવીને લોકનિંદ્ય વ્યસન સામે લાલબત્તી ધરી છે.

Vyasan Muktino Marg: વ્યસન મુક્તિનો માર્ગ

by Dada Bhagwan

વ્યસન એ ખરેખર શું છે, કઈ રીતે પેસે છે, એનો આધાર શું છે, આધાર ખસેડવા શી રીતે વિગેરેની વિસ્તૃત સમજણ પરમ પૂજ્ય દાદા ભગવાન અત્રે ખુલ્લી કરે છે. વ્યસન એ કઈ રીતે જોખમી છે, એની વિગતવાર સમજણ ફિટ કરાવી દે છે, કે જે સાચી સમજણ જ વ્યસન માટેનો એનો અભિપ્રાય ફેરવીને એક દિવસ એને એમાંથી મુક્ત કરીને રહેશે. આ પુસ્તકમાં દાદાશ્રીએ વ્યસનમાંથી મુક્ત થવાના વિવિધ ઉપાયો દર્શાવ્યા છે. જેમાંનો એક ઉપાય છે, ચાર સ્ટેપની અનોખી રીત, જેમાં (૧) વ્યસન એ ખોટું છે એનો દ્રઢ નિશ્ચય રાખીએ, (૨) કઈ રીતે ખોટું છે એની વિગત એકત્રિત કરી જાગૃતિમાં રાખીએ, (૩) નક્કી કર્યા છતાં જેટલી વાર ફરીથી વ્યસન થાય એટલી વાર પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીએ અને (૪) કોઈ એના માટે ભૂલ કાઢે, અપમાન કરે તોય એનું રક્ષણ ન કરીએ. જેને પોતાને વ્યસન છે એ વ્યક્તિ માટે તો આ પુસ્તકમાંથી ઘણી બધી ચાવીઓ મળશે જ પણ સાથે સાથે પોતાની નજીકની વ્યક્તિઓમાં કોઈને વ્યસન છે, તો એની સાથે પોતે કઈ સમજણ સાથે વ્યવહાર કરવો, એ અંગે દાદાશ્રીએ અર્પેલી સમજ પણ નવો જ દ્રષ્ટિકોણ બક્ષશે. જેથી કરીને પોતાને રાગ-દ્વેષ ના રહે અને સામી વ્યક્તિને પણ વ્યસનમાંથી બહાર નીકળવા માટેની પૉઝિટિવ સાઈન થાય.

Vyathana Vitak Semester 3 - Kutch University Guidebook: વ્યથાના વીતક સેમિસ્ટર 3 - કચ્છ યુનિવર્સિટી ગાઈડબુક

by Kutch University

આ પુસ્તક ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના જૂન: 2016 - 17 થી અમલમાં આવેલા નવા અભ્યાસક્રમ (CBCS) અનુસાર પ્રથમ વર્ષ બી.એ. ગુજરાતી વિષયના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે

Yog Swasthy Ane Aharirik Shikshan class 11 - GSTB: યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11 - જીએસટીબી

by Gstb

પાઠ્યપુસ્તક માં ૧૬ પાઠ આપેલ છે, ગુજરાત સરકાર દ્વારા મંજૂર થયેલા ધોરણ 11, યોગ, સ્વાશ્ય અને શારીરિક શિક્ષણ વિષયના નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ છે.

Yog Swasthy Ane Aharirik Shikshan class 9 - GSTB: યોગ સ્વાસ્થ્યને આહરીક શિક્ષા વર્ગ 9 - જીએસટીબી

by Gstb

આ પુસ્તક  ધોરણ 11 નું યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય    નું પાઠ્યપુસ્તક છે .  

Zalak-01 Zalak

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-02 Zalak Zalak

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-03 Zalak Prayag

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-04 Zalak Chaturthi

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-05 Zalak Panchami

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-06 Zalak Pushpo

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-07 Zalak Saptami

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-08 Zalak Astami

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-09 Zalak Navrang

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-10 Zalak Dashera

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-11 Zalak Disha Agiyarmi

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-12 Zalak Bar

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-13 Zalak Tera

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-14 Zalak Chand

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-15 Zalak Poonam

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-16 Zalak Kishori

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Zalak-17 Zalak Attar

by Suresh Dalal

ચિત્રલેખાનાં પથદર્શક હરકિસન મહેતાએ સુરેશભાઈને ચિત્રલેખાનું પહેલું પાનું લખવાનું ઈજન આપ્યું અને શરૂ થઈ ‘ઝલક’યાત્રા... આ સાતત્યપૂર્ણ શબ્દસફરના વીસ ભાગો પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. આ લેખો આપણી માણસાઈને ટટ્ટાર રાખવા સમર્થ છે.

Refine Search

Showing 551 through 575 of 581 results