- Table View
- List View
Divaswapn: દિવાસ્વપ્ન
by ગીજુભાઈ બધેકાદિવાસ્વપ્ન પુસ્તક ૩ ખંડ માં લખાયેલ છે પ્રથમ ખંડ માં ૧૦ પ્રકરણ છે.દ્વિતીય ખંડ માં ૭ પ્રકરણ છે . તૃતીય ખંડ માં ૯ પ્રકરણ આપેલ છે અને અંત માં સન્માનથેલી અર્પણ સમારંભ પ્રસંગે આપેલા ભાષણમાંથી લીધેલ પ્રશંગ રજુ કરવા માં આવેલ છે .
Sahitya Parichay class 7 - Maharashtra Board: ગુજરાતી સાહિત્ય પરિચય ધોરણ 7 - મહારાષ્ટ્ર બોર્ડ
by મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક નિર્મિત અને અભ્યાસક્રમ સંશોધન મંડળમહારાષ્ટ્ર રાજ્ય પાઠયપુસ્તક નિર્મિતિ અને અભ્યાસક્રમ સંશોધન મંડળ પાસે સાતમા ધોરણનું ‘સાહિત્ય પરિચય' પાઠ્યપુસ્તકમાં બોધાત્મક, ગુણાત્મક, જ્ઞાનાત્મક કૃતિઓ સાથે રાષ્ટ્રીયતાને પોષક, મૂલ્યનિષ્ઠ, એકાગ્રતાને કેળવે તેવી અને લાગણીસભર કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અંગે જાગૃતિ લાવે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ થાય, બૌદ્ધિક વિકાસની સાથે પ્રવાસ અને માહિતીના જ્ઞાનમાં વૃદ્ધિ કરે અને દરેક ભાષિક કૌશલ્યોનો વિકાસ થાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરવામાંઆવ્યો છે. ભાષિક સમજની ખૂબજ સરળ શબ્દોમાં રજૂઆત વિદ્યાર્થીઓ સહેલાઈથી સમજી શકશે. અહીં આપેલા પ્રકલ્પો વિદ્યાર્થીઓની સર્જનશક્તિ ખીલવરો ‘કૃતિમાંથી શબ્દો શોધો’, ‘નિરીક્ષણ કરો', ‘ચર્ચા કરો', અને વિચારશીલ સ્વાધ્યાયો વિદ્યાર્થીઓની આકલનશક્તિને વેગ આપશે.
Shrimad Rajchandra
by Shrimati Taruben Aacharyaશ્રીમદ્ રાજચંદ્ર એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું અઢારમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Tran Sadhuo
by Unus Aagaskarઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Punragaman Sampurn Shayari Mariz: પુનરાગમન સંપૂર્ણ શાયરી ‘મરીઝ’
by Apurv Aasharપુનરાગમન સંપૂર્ણ શાયરી ‘મરીઝ’
Shri Rang Avadhut
by Jayantilal Acharyaશ્રી રંગઅવધૂત એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું ચોવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Swami Chidananda Saraswati
by Shivanand Adhrvyuસ્વામી ચિદાનંદ સરસ્વતી એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું અટ્ઠાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Swami Shivananda Saraswati
by Shivanand Adhrvyuસ્વામી શિવાનંદ સરસ્વતી (હૃષીકેશ) એ નવજીવન દ્વારા પ્રકાશિત સંતવાણી ગ્રંથાવલિનું સત્તાવીસમું પુસ્તક છે. સંતવાણી ગ્રંથાવલિ એ ભારતના મહાનુભાવોના જીવન અને વિચારને વાચક સુધી પહોંચાડવાનો નવજીવન ટ્રસ્ટનો નમ્ર પ્રયાસ છે.
Maani Mamata
by Sneh Agrawalઆ પુસ્તક દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોની બોધકથાઓ તોમ જ ધર્મગુરુઓ અને પયગંબરોનાં જીવનની સાચી ઘટનાઓને રજૂ કરતી સચિત્ર પુસ્તિકાઓ પ્રસિદ્ધ કરવાની યોજનાના ભાગ રૂપે હિંદુસ્તાની સાહિત્ય સભા અને નવજીવન ટ્રસ્ટે પ્રસિદ્ધ કરેલ ‘સહુને માટે સાહિત્ય’નો એક ભાગ છે. નવું વાંચતા સીખેલા આબાલવૃદ્ધ સહુ કોઈને આ પુસ્તિકાઓ વાંચવી ગમશે એવી અમને આશા છે. મુખ્ય હેતુ બાળકોમાં વિશ્વના પ્રાચીન વારસા અને જીવન મૂલ્યો સ્થાપિત થાય તે છે.આ વાતો ની રજૂઆતની ખૂબી એ છે કે તેમાં સીધો ઉપદેશ ક્યાંય નથી. જીવનના વ્યવહાર અને અનુભવોને વણી લેતી આ વાતો સહુ કોઈને સરળતાથી સમજાય અને યાદ રહી જાય તેવી છે. એટલે જ આ શ્રેણીને ‘સહુને માટે સાહિત્ય’નું નામ આપ્યુ છે.
Akhil Gujrat Sangeet Vidhyapith Pathykram Tatha Niymavali: અખીલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ પાઠયક્રમ તથા નિયમાવલી
by Akhil Gujrat Sangeet Vidhyapithઅખિલ ગુજરાત સંગીત વિદ્યાપીઠ વેરાવળ દ્રવારા નિર્મિત પુસ્તકમાં પરીક્ષાના નિયમો, લેખિત પરીક્ષાની પદ્ધતિ, પરીક્ષા વાર સમય મર્યાદા, કેન્દ્ર્રોની મંજુરીના નિયમો તેમજ સંગીત પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ ગાયન તથા સ્વરવાધ અને તબલા નો આપેલ છે તેમજ પ્રારંભિક થી અલંકાર પૂર્ણ સુધીનો અભ્યાસક્રમ કથ્થક નૃત્ય અને ભરતનાટ્યમ નૃત્ય નો આપેલ છે.
Etihas Paper - 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 2 - Purveni Chhati Sadithi Mourya Samrajya Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી) વિભાગ -૨ ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીથી મૌર્ય સામ્રાજ્ય સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 3 - Shungothi Sangamyug - BAOU: ઈતિહાસ પેપર-૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.ની છઠ્ઠી સદી સુધી) વિભાગ -૨ ઈ.સ. પૂર્વેની છઠ્ઠી સદીથી મૌર્ય સામ્રાજ્ય સુધી - BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 1 - Prachin Bharatno Etihas (Pragaitihasik Yugthi e.s.Chhati Sadi Sudhi) Vibhag 4 - Guptyug Ane Anuguptyug - BAOU: પ્રથમ વર્ષ બી.એ.- ઈતિહાસ પેપર – ૧ (મુખ્ય તથા ગૌણ)HISM/HISS – 101 - પ્રાચીન ભારતનો ઈતિહાસ ગુપ્તયુગ અને અનુગુપ્તયુગ વિભાગ - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 1 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 1 - Pragaytihasik Thi Mouryayug Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી વિભાગ -૧ - પ્રાગૈતિહાસિક થી મૌર્યયુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 2 - Xatrap Samay Thi Maitrak Yug Sudhi - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ .૧૩૦૪ સુધી) વિભાગ - ર - ક્ષત્રપ સમય થી મૈત્રક યુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 3 - Chavdavansh thi Solanki Yug Sudhi - BAOU: ઈતિહાસ પેપર - ૨ - ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી)વિભાગ -૩ - ચાવડાવંશ થી સોલંકી યુગ સુધી
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
Etihas Paper 2 - Gujaratno Etihas (Pragaitihasik Yugthi e.s.1304 Sudhi) Vibhag 4 - Vaghelayugin Gujarat - BAOU: ઈતિહાસ પેપર-૨ ગુજરાતનો ઈતિહાસ (પ્રાગૈતિહાસિક યુગથી ઈ.સ.૧૩૦૪ સુધી)વિભાગ -૪ - વાઘેલાયુગીન ગુજરાત
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ. ઇતિહાસ પેપર 2 નું છે.
F.Y.B.A. BCHEN 107 Manav Paryavaran 1 - BAOU: માનવ પર્યાવરણ ૧ - BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક F.Y. B.A.BCHEN 107 માનવ પર્યાવરણ - પર્યાવરણ 1 નું છે.
F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 1 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૧
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 1નું છે.
F.Y.B.A. Farajiyat Vishay Gujrati GUJ-COM Bhag 2 - BAOU: પ્રથમ વર્ષ બી.એ. ફરજિયાત વિષય ગુજરાતી ભાગ ૨
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.ફરજિયાત વિષય ગુજરાતી ભાગ 2નું છે.
Pracina Bharatano Itihasa Pragaaitihasik Yugathi Anuvaidik Sudhi Vibhag -1 First Year (B.A.) - BAOU: પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ ૧ પ્રથમ વર્ષ (બી.એ.) – BAOU
by Babasaheb Ambedkar Open Universityઆ પાઠયપુસ્તક ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીલક્ષી સ્વઅધ્યયન હેતુથી; દૂરવર્તી શિક્ષણના ઉદ્દેશને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે. પ્રથમ વર્ષ B,A. ઈતિહાસ પેપર ૧ પ્રાચીન ભારતનો ઈતિહાસ પ્રાગઐઈતિહાસિક યુગથી અનુવૈદિક સુધી વિભાગ -૧ નું પાઠ્યપુસ્તક છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS 101 - Darrajo, Bhumika, Samajik Sansthao 4 - BAOU.epub: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - દરજજો, ભૂમિકા, સામાજિક સંસ્થાઓ - 4
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samaj Dhoran - Dhoran Anurupta, Samajik Juth 3 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય (મુખ્ય વિષય તથા ગૌણ) - સામાજિક ધોરણ - ધોરણ અનુરૂપતા, સામાજિક જૂથ 3
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.
Samajsastra Paper 1 - Samajsastra Parichay (Mukhya Vishay Tatha Goun) SOCM SOCS - 101 Samajik Kriya - Aantarkriya, Samajik Niyantran 2 - BAOU: સમાજશાસ્ત્ર પેપર - 01 સમાજશાસ્ત્ર પરિચય(મુખ્ય વિષય તથા ગૌણ) SOCM - 101/SOCS – 101 વિભાગ – ૨ સામાજિક ક્રિયા - આંતરક્રિયા, સામાજિક નિયંત્રણ - 2
by Babasaheb Ambedkar Open Universityઆ પુસ્તકમાંની અભ્યાસ-સામગ્રી મૂળે મધ્યપ્રદેશ ભોજ ઓપન યુનિવર્સીટી, ભોપાલ દ્રારા તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રસ્તુત પુસ્તક પ્રથમ વર્ષ બી.એ.સમાજશાસ્ત્ર પેપર 1 નું છે.